પહેલગામ આતંકવાદી હુમલો અને ઓપરેશન સિંદૂર

22 એપ્રિલ 2024ના રોજ, જમ્મુ અને કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા આતંકી હુમલામાં અનેક લોકોના મોત થયા હતા. આ હુમલાના જવાબમાં ભારત સરકારે “ઓપરેશન સિંદૂર” શરૂ કર્યું, જેમાં પાકિસ્તાનના મહત્વના ઈન્ફ્રાસ્ટ્રકચર પર કાર્યવાહી કરવામાં આવી. તેના પ્રતિસાદ રૂપે પાકિસ્તાને ડ્રોન દળો મોખરે મૂક્યા, જેના પગલે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના એરબેઝ પર હુમલા કર્યા. આ વધતી તણાવભરી પરિસ્થિતિ બાદ બંને દેશો વચ્ચે સીધી લશ્કરી વાતચીતથી યુદ્ધવિરામ થયા હોવાનું વિદેશ મંત્રાલયના એસ. જયશંકરે જણાવ્યું.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *